Talati Practice MCQ Part - 8
વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ?

ગોદાવરી
ક્રિષ્ણા
તુંગભદ્રા
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સાચી જોડણી જણાવો.

અભીસારિકા
અભિસારિકા
અભીસારીકા
અભિસારીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
તલાકોના ધોધ ક્યા રાજ્યમાં આવેલો છે ?

કર્ણાટક
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા.

ડૉ.નોર્મન ઈ. બોલોંગ
જયપ્રકાશ નારાયણ
ડૉ.કુરિયન
ડૉ.એમ.એસ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ?

જનરલ
એડમિરલ
ફિલ્ડ માર્શલ
ચીફ માર્શલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP