Talati Practice MCQ Part - 8
વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ?

ગોદાવરી
ક્રિષ્ણા
નર્મદા
તુંગભદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વર્ગીકરણ લિપિના પિતા તરીકે કોણ જાણીતું છે ?

રોબર્ટ વ્હિટેકર
અર્ન્સ્ટહેકલ
કેરોલસ લિનિયસ
કાર્લ વ્યૂઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો.

તાબે થયેલ
શ્યામવર્ણવાળી
મિથ્યાભિમાની
ઘૂંઘટવાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

800 ચો.મી.
880 ચો.મી.
890 ચો.મી.
805 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP