Talati Practice MCQ Part - 8
વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ?

તુંગભદ્રા
ક્રિષ્ણા
નર્મદા
ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ક્યું છે ?

ધરમપુર
આહવા
છોટાઉદેપુર
વાંસદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે ?

5 થી 12
7 થી 15
7 થી 12
વોર્ડની સંખ્યા જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ?

મકરંદ દવે
બ. ક. ઠાકોર
મણિશંકર ભટ્ટ
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સ્વાગત ઓનલાઈન’માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ?

લોક ફરિયાદોનું નિવારણ
માહિતીનું પ્રસારણ
આંકડાકીય માહિતીનું એકત્રીકરણ
શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP