Talati Practice MCQ Part - 8
વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ?

ક્રિષ્ણા
નર્મદા
ગોદાવરી
તુંગભદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જનધન યોજનાનો મહત્વનો હેતુ નીચેના પૈકી કયો છે ?

લોકોની બચતથી બેંકોને સમૃદ્ધ કરવાનો
આપેલ પૈકી એકપણ નહીં
વિદેશમાંથી કાળુ નાણું લાવી યોજનાના ખાતેદારોને સમાન હિસ્સે વહેંચવાનો
લોકોને શાહુકારોથી બચાવવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કાકડાનૃત્ય’ ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.

બળિયા દેવ
પીઠોરા દેવ
શિતળા માતા
પાંડોરી માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો :
મનસુખ ખેતરનો પાક કાપે છે

મનસુખ ખેતરનો પાક ન કાપે.
માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે
મનસુખથી ખેતરાનો પાક કપાય
મનસુખથી ખેતરનો પાક કપાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP