સામાન્ય જ્ઞાન (GK)
એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્કનું વડુમથક ક્યા આવેલું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ચપચાર કુટ ઉત્સવ કયા રાજ્યમાં મનાવાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?
૧. ખંડોસણ
૨. વિરમગામ
૩. પાવાગઢ
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત રાજભવનના ઈન-હાઉસ મેગેઝીનનું નામ શું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
સહકારી મંડળીની નોંધણી માટે કેટલા પ્રયોજકો આવશ્યક છે ?