સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ?

પ્રફુલ્લચંદ્ર રોય
જગદીશચંદ્ર બોઝ
હોમી ભાભા
સી. વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નેત્રમણિનું કાર્ય શું છે ?

પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું.
વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું.
વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું.
યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હાલમાં સંશોધકોએ ઊંડા અને ઝડપથી સાજા ન થઇ શકે તેવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે ?

કોલ્ડ પ્લાઝમા થેરાપી
આપેલ પૈકી એક પણ નહીં
પ્લાઝમા હીલિંગ થેરાપી
કોલ્ડ હીલિંગ થેરાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
___ રોકવા ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાય છે.

ગેઈટર અને રિકેટ્સ
સ્કર્વી અને રિકેટ્સ
ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા
એનીમિયા અને સ્કર્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP