સામાન્ય વિજ્ઞાન (General Science)
'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો.

વેંકટરામન રાધાકૃષ્ણન
બિરબલ સાહની
એસ. ચંદ્રશેખર
સી. વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઠોળને ફણગાવવાના કયા લાભો છે ?

વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે.
આપેલ તમામ
ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે.
ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે ?

કાર્બન ડાયોક્સાઈડ
નાઈટ્રોજન
ઓક્સિજન
ઓઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ટી.બી.ના દર્દના બેક્ટેરિયાના શોધક કોણ હતા ?

જ્યોર્જ ફેડરિક
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
રોબર્ટ કોચ
ડૉ.કૂક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP