સામાન્ય જ્ઞાન (GK) ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ? ઋષભદેવ નેમિનાથ મહાવીર સ્વામી પાર્શ્વનાથ ઋષભદેવ નેમિનાથ મહાવીર સ્વામી પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ? 48 કલાક 18 કલાક 24 કલાક 28 કલાક 48 કલાક 18 કલાક 24 કલાક 28 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ? ટાઇફોઈડ અને કોલેરા હિપેટાઈટિસ પોલિયો આપેલ તમામ ટાઇફોઈડ અને કોલેરા હિપેટાઈટિસ પોલિયો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ગેટ વે ઓફ ઈન્ડિયા' ક્યાં આવેલો છે ? ચેન્નાઈ કલકત્તા દિલ્હી મુંબઈ ચેન્નાઈ કલકત્તા દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી સૌથી લાંબુ કયું છે ? એક ડેકામીટર એક ટીટ્રામીટર એક કિલોમીટર એક સેન્ટીમીટર એક ડેકામીટર એક ટીટ્રામીટર એક કિલોમીટર એક સેન્ટીમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ? શ્રી રાજ્જુભૈયા પૂજ્ય ગુરુજી પૂજ્ય ડૉ. હેડગેવાર શ્રી બાળાસાહેબ દેવરસ શ્રી રાજ્જુભૈયા પૂજ્ય ગુરુજી પૂજ્ય ડૉ. હેડગેવાર શ્રી બાળાસાહેબ દેવરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP