સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

ઋષભદેવ
મહાવીર સ્વામી
નેમિનાથ
પાર્શ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અઢીસો રૂપિયામાંથી સવાસો બાદ કરીને પોણી સો રૂપિયા ઉમેરતા કેટલા રૂપિયા થશે ?

200 રૂપિયા
માંથી એક પણ નહી
225 રૂપિયા
224.75 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી સૌથી લાંબુ કયું છે ?

એક સેન્ટીમીટર
એક ડેકામીટર
એક કિલોમીટર
એક ટીટ્રામીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ.રાજેન્દ્રપ્રસાદ
ડૉ.રાધાકૃષ્ણન
ડૉ.બાબાસાહેબ આંબેડકર
પં.જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ?

મેઘા પાટકર
વિક્રમ શેઠ
અરુંધતી રોય
પ્રિયા તેંડુલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP