સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

પાર્શ્વનાથ
નેમિનાથ
મહાવીર સ્વામી
ઋષભદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ચુંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ?

કેબીનેટ
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ કયા સોલંકી શાસકે બંધાવ્યો હતો ?

સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ પ્રથમ
કર્ણદેવ પ્રથમ
ચામુંડરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

મહારાણા મિલ-પોરબંદર
વેણીભાઈ મીલ-ભાવનગર
આઈના મહેલ-ભુજ
પરશુરામ પોટરીઝ-વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP