સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

ઋષભદેવ
નેમિનાથ
મહાવીર સ્વામી
પાર્શ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

48 કલાક
18 કલાક
24 કલાક
28 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ?

ટાઇફોઈડ અને કોલેરા
હિપેટાઈટિસ
પોલિયો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી સૌથી લાંબુ કયું છે ?

એક ડેકામીટર
એક ટીટ્રામીટર
એક કિલોમીટર
એક સેન્ટીમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ?

શ્રી રાજ્જુભૈયા
પૂજ્ય ગુરુજી
પૂજ્ય ડૉ. હેડગેવાર
શ્રી બાળાસાહેબ દેવરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP