સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

નેમિનાથ
ઋષભદેવ
મહાવીર સ્વામી
પાર્શ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ?

કેન્દ્ર સરકારના અગ્રસચિવ
જાણીતા સમાજ વિજ્ઞાનસ
પછાત વર્ગના સંસદસભ્ય
સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ્ બંકિમચંદ્ર ચેટરજીએ મૂળ કઈ ભાષામાં લખ્યું હતું ?

અંગ્રેજી
સંસ્કૃત
બંગાળી
પાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ?

ચુનીલાલ મડિયા
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP