સામાન્ય જ્ઞાન (GK) ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ? મહાવીર સ્વામી ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ મહાવીર સ્વામી ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ? ગીધ વરું જંગલી કૂતરો ઝરખ ગીધ વરું જંગલી કૂતરો ઝરખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કથાસરિતસાગર - સોમદેવ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત ગીતગોવિંદ - જયદેવ કિરાતાર્જુનીયમ - ભારવિ કથાસરિતસાગર - સોમદેવ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત ગીતગોવિંદ - જયદેવ કિરાતાર્જુનીયમ - ભારવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક કયો છે ? દિલ્હી નાગપુર આમાંથી કોઈ નહીં મુંબઈ દિલ્હી નાગપુર આમાંથી કોઈ નહીં મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ? ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ રેલવેનું નિર્માણ શૈક્ષણિક સુધારા ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ રેલવેનું નિર્માણ શૈક્ષણિક સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિતયમાં કેવી રીતે ઓળખાય છે ? નવલિકા આત્મકથા નવલકથા આખ્યાન નવલિકા આત્મકથા નવલકથા આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP