સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ?

સેશન્સ અદાલત
વડી અદાલત
સર્વોચ્ચ અદાલત
કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

કથારત્નાકર
ધર્માભ્યુદય
વિવેકકલિકા
કાવ્યકલ્પલતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"તૃણમૂલ કોંગ્રેસ" કયા રાજ્યનો સ્થાનિક પક્ષ છે ?

કર્ણાટક
ઉત્તર પ્રદેશ
બિહાર
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP