સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી સાચું/ સાચા જોડકું/ જોડકા પસંદ કરો. જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ આપેલ તમામ વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ આપેલ તમામ વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૈન ધર્મમાં 'સંપૂર્ણ જ્ઞાન' ને ___ તરીકે ઓળખવામાં આવે છે. જીન નિર્વાણ રત્ન કૈવલ્ય જીન નિર્વાણ રત્ન કૈવલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજયસભાના અધ્યક્ષ કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રાજયસભાના ચુંટાયેલા નેતા રાજયસભાના સિનીયર સભ્ય ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રાજયસભાના ચુંટાયેલા નેતા રાજયસભાના સિનીયર સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ? કાર્બન મોનોકસાઇડ હાઇડ્રોજન નાઇટ્રોજન ડાયોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ કાર્બન મોનોકસાઇડ હાઇડ્રોજન નાઇટ્રોજન ડાયોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સોમનાથ મંદિરમાં 'મેઘઘ્વનિ' નામ નો મંડપ કયા શાસકે બનાવડાવ્યો હતો ? ભીમદેવ પ્રથમ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો ભીમદેવ પ્રથમ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ? અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP