સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી સાચું/ સાચા જોડકું/ જોડકા પસંદ કરો.

આપેલ તમામ
સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ
જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ
વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અયોગ્ય જોડકું પસંદ કરો.

રાષ્ટ્રીય જળમાર્ગ-1 - ગંગા નદી
રાષ્ટ્રીય જળમાર્ગ-4 - સિંધુ નદી
રાષ્ટ્રીય જળમાર્ગ-3 - પશ્ચિમી કિનારાની નહેર
રાષ્ટ્રીય જળમાર્ગ-1 - બ્રહ્મપુત્ર નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

11મી ડિસેમ્બર, 2000
11મી નવેમ્બર, 2004
11મી ડિસેમ્બર, 2014
11મી નવેમ્બર, 2000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

ઈન્દિરા ગાંધી
ચૌધરી ચરણસિંહ
રાજીવ ગાંધી
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનુક્રમે કેટલા વિધાનસભા મતવિસ્તારો અનામત રાખવામાં આવ્યા છે ?

13 અને 27
13 અને 28
15 અને 26
14 અને 25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે રથ મંદિર આવેલું /આવેલા છે ?

મહાબલીપુરમ્
હમ્પી
કોણાર્ક
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP