કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય સુશાસન દિવસ ક્યારે મનાવાય છે ? 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 26 ડિસેમ્બર 23 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 26 ડિસેમ્બર 23 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સ્પેનમાં જન્મેલા અને ગુજરાતી ભાષાના લેખક ફાધર કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસનું નિધન થયું. તેઓ ગુજરાત સમાચારમાં કઈ કોલમ લખતા હતા ?1. નવી પેઢીને2. ધર્મ મંગલ 3. ઈનસાઈડ સ્ટોરી માત્ર -1,3 1,2,3 માત્ર -1,2 માત્ર -2,3 માત્ર -1,3 1,2,3 માત્ર -1,2 માત્ર -2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય ગ્રાહક દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 23 ડિસેમ્બર 21 ડિસેમ્બર 24 ડિસેમ્બર 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 21 ડિસેમ્બર 24 ડિસેમ્બર 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતના કયા બે સરોવરોનો રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ? લોનાર સરોવર અને સુર સરોવર લોનાર સરોવર અને લોકટક સરોવર લોનાર સરોવર અને કોલેરુ સરોવર લોનાર સરોવર અને ચિલ્કા સરોવર લોનાર સરોવર અને સુર સરોવર લોનાર સરોવર અને લોકટક સરોવર લોનાર સરોવર અને કોલેરુ સરોવર લોનાર સરોવર અને ચિલ્કા સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં OTT પ્લેટફોર્મને કેન્દ્ર સરકારના કયા મંત્રાલયના નિયમન હેઠળ લાવવામાં આવ્યું છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી માહિતી અને પ્રસારણ સંરક્ષણ કાયદો અને ન્યાય વિજ્ઞાન અને ટેકનોલોજી માહિતી અને પ્રસારણ સંરક્ષણ કાયદો અને ન્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'COVID-19 : સભ્યતા કા સંકટ ઔર સમાધાન' પુસ્તક કોણે લખ્યું છે ? કૈલાશ સત્યાર્થી કુમાર વિશ્વાસ નરેન્દ્ર મોદી રઘુરામ રાજન કૈલાશ સત્યાર્થી કુમાર વિશ્વાસ નરેન્દ્ર મોદી રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP