સામાન્ય જ્ઞાન (GK)
આદિવાસી આંદોલન અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

ખૌડ આંદોલન-ઓડિશા
મુંડા વિદ્રોહ- ગુજરાત
ખાસી વિદ્રોહ બંગાળ
સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?

સુભાષચંદ્ર બોઝ
સરદાર પટેલ
સત્યેન્દ્રનાથ બોઝ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ?

મૌર્ય મૂર્તિકલા
મરઈત મૂર્તિકલા
ગાંધાર મૂર્તિકલા
મથુરા મૂર્તિકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP