સામાન્ય જ્ઞાન (GK) નેશનલ બાયોડાઈવર્સિટી ઓથોરિટીનું વડુમથક કયા આવેલું છે ? ચેન્નાઈ દહેરાદૂન નવી દિલ્હી મુંબઈ ચેન્નાઈ દહેરાદૂન નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 11મી ડિસેમ્બર, 2000 11મી ડિસેમ્બર, 2014 11મી નવેમ્બર, 2000 11મી નવેમ્બર, 2004 11મી ડિસેમ્બર, 2000 11મી ડિસેમ્બર, 2014 11મી નવેમ્બર, 2000 11મી નવેમ્બર, 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ? કવિ સુભટ વિનયચંદ્રસૂરિ કવિ પાલ્હણપુત્ર પ્રભાચંદ્રસૂરિ કવિ સુભટ વિનયચંદ્રસૂરિ કવિ પાલ્હણપુત્ર પ્રભાચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સોય-દોરા' અને 'ફિરકી' શ્રેણીના દાવ કયા વ્યાયામનો ભાગ છે ? જૂડો ખો-ખો લેઝિમ મલખમ જૂડો ખો-ખો લેઝિમ મલખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં પ્રાચીન શાસક અને તેની રાજધાની અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. ગુપ્ત - ગિરિનગર મૈત્રક - વલભી સોલંકી - પાટણ ચાવડા - દ્વારવતી ગુપ્ત - ગિરિનગર મૈત્રક - વલભી સોલંકી - પાટણ ચાવડા - દ્વારવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ગેટ વે ઓફ ઈન્ડિયા' ક્યાં આવેલો છે ? દિલ્હી કલકત્તા મુંબઈ ચેન્નાઈ દિલ્હી કલકત્તા મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP