સામાન્ય જ્ઞાન (GK) નેશનલ બાયોડાઈવર્સિટી ઓથોરિટીનું વડુમથક કયા આવેલું છે ? નવી દિલ્હી ચેન્નાઈ મુંબઈ દહેરાદૂન નવી દિલ્હી ચેન્નાઈ મુંબઈ દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મધ્યકાલીન સાહિત્યના સર્જક ___ નથી. દલપતરામ રવિ સાહેબ કેવળપુરી દયારામ દલપતરામ રવિ સાહેબ કેવળપુરી દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? વિનોબા ભાવેએ દાદાભાઇ નવરોજીએ લોકમાન્ય ટિળકે ગાંધીજીએ વિનોબા ભાવેએ દાદાભાઇ નવરોજીએ લોકમાન્ય ટિળકે ગાંધીજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? ફિલ્ડ માર્શલ જનરલ એડમિરલ ચીફ માર્શલ ફિલ્ડ માર્શલ જનરલ એડમિરલ ચીફ માર્શલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલા સમયના મિશન માટે અંતરિક્ષની યાત્રાએ પહોંચી છે ? ચાર મહિના એક મહિનો બે મહિનો ત્રણ મહિના ચાર મહિના એક મહિનો બે મહિનો ત્રણ મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ? કથારત્નાકર ગણદપૅણ મુદ્રિતકુમુદચંદ્ર મુનિસુવ્રતચરિત કથારત્નાકર ગણદપૅણ મુદ્રિતકુમુદચંદ્ર મુનિસુવ્રતચરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP