ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે.
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
મોર સુંદર હોય તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ?

પુરુષ
સ્ત્રી
નાન્યતર જાતિ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'નાક-લીટી તાણવી' - રૂઢિપ્રયોગનો અર્થ આપો.

જીવ કરવી
સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા
અત્યંત દીનપણે શરણે જવું
ભૂલનો સ્વીકાર કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP