ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન' કાવ્યના કવિ કોણ છે ? નરસિંહ મહેતા મીરાંબાઈ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? સુંદરમ્ ઉમાશંકર જોશી રા.વિ.પાઠક બોટાદકર સુંદરમ્ ઉમાશંકર જોશી રા.વિ.પાઠક બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યતિ - આ શબ્દ ગુજરાતી વ્યાકરણમાં કઈ જગ્યાએ આવે છે ? અલંકાર વિભક્તિ રૂઢિપ્રયોગ છંદ અલંકાર વિભક્તિ રૂઢિપ્રયોગ છંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકુમાર શબ્દ નો સમાસ જણાવો. ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા કોણ છે ? સરોજ પાઠક રાજેન્દ્ર શાહ ધીરુભાઈ પરીખ ઝવેરચંદ મેઘાણી સરોજ પાઠક રાજેન્દ્ર શાહ ધીરુભાઈ પરીખ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP