ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે?

ગુજરાત વિદ્યાપીઠ
સ્વામિનારાયણ સંસ્થા
ગાયત્રી પરિવાર
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે.

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
મોહનલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
મણિલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

રણજિતરામ મહેતા
અરદેશર ખબરદાર
બ.ક. ઠાકોર
દામોદર બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP