ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન' કાવ્યના કવિ કોણ છે ? નરસિંહ મહેતા અખો મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો મીરાંબાઈ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? ગુજરાતનો નાથ જય સોમનાથ પાટણની પ્રભુતા કરણઘેલો ગુજરાતનો નાથ જય સોમનાથ પાટણની પ્રભુતા કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? મોહનદાસ ગાંધી - જાત મહેનત ઝવેરચંદ મેઘાણી - બદમાશ જ્યોતીન્દ્ર દવે - સોયદોરો પન્નાલાલ પટેલ - બાબુ વિજળી મોહનદાસ ગાંધી - જાત મહેનત ઝવેરચંદ મેઘાણી - બદમાશ જ્યોતીન્દ્ર દવે - સોયદોરો પન્નાલાલ પટેલ - બાબુ વિજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પગરખું શબ્દ નો સમાસ જણાવો. અવયવીભાવ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ અવયવીભાવ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? નિરંજન ભગત બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતીલાલ બોરીસાગર નિરંજન ભગત બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતીલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ? વેરની વસુલાત ભસ્મકંકણ ભગવાન કૌટિલ્ય ભગ્નપાદુકા વેરની વસુલાત ભસ્મકંકણ ભગવાન કૌટિલ્ય ભગ્નપાદુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP