ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

લઘરો
ટોળા અવાજ ઘોંઘાટ
મારે નામને દરવાજે
વહી જતી પાછળ રમ્યઘોષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

પદ્મભૂષણ
ભારતરત્ન
રેમન મેગ્સેસે
પદ્મવિભૂષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP