ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 1.00 લાખ ૱ 2.00 લાખ ૱ 3.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 2.00 લાખ ૱ 3.00 લાખ ૱ 50 હજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ? રવિશંકર મહારાજ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો. રમેશ પારેખ કવિ ન્હાનાલાલ બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા રમેશ પારેખ કવિ ન્હાનાલાલ બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? સૌરાષ્ટ્રની રસધાર સોરઠ તારા વહેતા પાણી વેવિશાળ કાળચક્ર સૌરાષ્ટ્રની રસધાર સોરઠ તારા વહેતા પાણી વેવિશાળ કાળચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ? હિન્દ સ્વરાજ મંગલ પ્રભાત સત્યના પ્રયોગો અનાશક્તિયોગ હિન્દ સ્વરાજ મંગલ પ્રભાત સત્યના પ્રયોગો અનાશક્તિયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ? સુરેશ દલાલ ભગવતીકુમાર શર્મા તારક મહેતા કાંતિ ભટ્ટ સુરેશ દલાલ ભગવતીકુમાર શર્મા તારક મહેતા કાંતિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP