ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નાટયકાર છે ?

રમણીકલાલ અરાલવાળા
મોહનલાલ અંબારામ પરમાર
ચન્દ્રવદન ચીમનલાલ મહેતા
અરદેશર ફરામજી ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?

વિનોદ ભટ્ટ
મહમ્મદ માંકડ
બળવંતરાય ઠાકોર
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP