ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મરણોત્તર' લઘુનવલના લેખક કોણ છે ? સુરેશ જોષી રમણભાઈ નીલકંઠ સુરેશ દલાલ રમણલાલ જોશી સુરેશ જોષી રમણભાઈ નીલકંઠ સુરેશ દલાલ રમણલાલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.(a) નિરાલા(b) વનમાળી(c) પરમહંસ(d) ધૂનિરામ(1) સૂર્યકાન્ત ત્રિપાઠી (2) કેશવ હર્ષદ ધ્રુવ (3) સચ્ચિદાનંદ સ્વામી (4) ગૌરીશંકર ત્રિવેદી a-2, b-3, c-1, d-4 a-1, b-2, c-3, d-4 a-4, b-1, c-2, d-3 a-4, b-3, c-1, d-2 a-2, b-3, c-1, d-4 a-1, b-2, c-3, d-4 a-4, b-1, c-2, d-3 a-4, b-3, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ આલેખનના પારંપારિક લૌકિક પ્રકાર છે. આલેખપટ રચનાબંધ તીતડા ભાત રચનાબંધ & તીતડા ભાત આલેખપટ રચનાબંધ તીતડા ભાત રચનાબંધ & તીતડા ભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ? આપણો ધર્મ ધર્મ અને સમાજ મંડળી મળવાથી થતા લાભ ભૂત નિબંધ આપણો ધર્મ ધર્મ અને સમાજ મંડળી મળવાથી થતા લાભ ભૂત નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુક્તક કાવ્યપ્રકારની શી વિશેષતા છે ? આઠ પંક્તિ અસરકારકતા ચમત્કૃતિ લાઘવ આઠ પંક્તિ અસરકારકતા ચમત્કૃતિ લાઘવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? રાવજી પટેલ ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ લાભશંકર ઠાકર રાવજી પટેલ ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP