ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો.

પૃથ્વી
મંદાક્રાન્તા
શાર્દૂલવિક્રીડિત
શીખરીણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ?

દયારામ - ગરબી
ન્હાનાલાલ - ડોલન શૈલી
ગિજુભાઈ - બાળ સાહિત્ય
અખો - આખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો.

કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
અવિનાશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP