Talati Practice MCQ Part - 9
ભારતના બંધારણમાં તમામ નાગરિકોને કોઈ પણ જાતના ભેદભાવ વિના આપવામાં આવેલ મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી ?

પાંચ
સાત
તેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

ઉકાળીને
ગાળીને
નિતારીને
ફટકડી નાખીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

ઝવેરચંદ મેઘાણી
રવિન્દ્રનાથ ટાગોર
ઈકબાલ
બંકિમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP