Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

અમૃત ઘાયલ
રાજેન્દ્ર શાહ
એક પણ નહીં
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રામનાથ ગોયન્કા ક્યા અંગ્રેજી દૈનિકના માલિક –સંચાલક હતા ?

ઈન્ડિયન એક્સપ્રેસ
ધ સન્ડે
હિન્દુસ્તાન
સ્ટેટસમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP