Talati Practice MCQ Part - 9
બેંક દ્વારા મંજૂર થયેલ ધિરાણની મર્યાદામાં રકમ ઉપાડી શકાય તેમજ ઉપાડેલી રકમ પૈકી સંપૂર્ણ કે તેના કોઈ ભાગની રકમ પાછી ભરી શકાય અને જેટલી રકમ ઉપાડી હોય તેનું જ વ્યાજ ચૂકવવાનું થાય. આવી સગવડને ___ કહે છે.

કેશ ક્રેડિટ
લોન ખાતું
ક્રેડિટ કાર્ડ
બચત ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

પંડિત મદનમોહન માલવિયા
વિનાયક સાવરકર
પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ?

પાલીતાણા
અમરેલી
સુરેન્દ્રનગર
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ?

શ્રી રાજીવ ગાંધી
શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ
શ્રી લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP