Talati Practice MCQ Part - 9
ભારતનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' મેળવનારમાં ___ નો સમાવેશ થતો નથી.

જવાહરલાલ નેહરુ
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
મહાત્મા ગાંધી
મધર ટેરેસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા...' આ ગીતના રચયિતા કોણ ?

રવિન્દ્રનાથ ટાગોર
બહાદુરશાહ ઝફર
મોહમ્મદ ઈકબાલ
બંકિમ ચન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવ ભારતના દક્ષિણના રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ન હતા ?

કે. કે. શાહ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી
પ્રભુદાસ પટવારી
હિતેન્દ્ર દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ એક રકમનું પ્રથમ વર્ષનું વ્યાજ રૂ. 80 થાય, તો બીજા વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા થાય ?

86
88
80
84

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP