Talati Practice MCQ Part - 9
ભારતનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' મેળવનારમાં ___ નો સમાવેશ થતો નથી.

મધર ટેરેસા
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
મહાત્મા ગાંધી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાત્મા ગાંધીના સહયોગી કોણ ?

ડો. હોમીભાભા
સ્ટીવન કપુર
ડો. ભગવાનદાસ
જમનાલાલ બજાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિ.ગ્રા.નો વધારો થાય છે, જ્યારે 30 કિ.ગ્રા. વજનવાળા વિદ્યાર્થીની જગ્યાએ એક નવો વિદ્યાર્થી ઉમેરવામાં આવે છે. તો નવા વિદ્યાર્થીનું વજન કેટલું હશે ?

52 કિ.ગ્રા.
50 કિ.ગ્રા.
45 કિ.ગ્રા.
48 કિ.ગ્રા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નરસિંહ મહેતા એવોર્ડ શેના માટે આપવામાં આવે છે ?

શિક્ષણ
લોકકલા
સાહિત્ય
સંસ્કૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શિવાજી મહારાજના ગુરુ કોણ હતા ?

વિવેકાનંદ
ચૈતન્ય મહાપ્રભુ
સ્વામિ રામદાસ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP