Talati Practice MCQ Part - 9 ભારતનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' મેળવનારમાં ___ નો સમાવેશ થતો નથી. જવાહરલાલ નેહરુ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ મહાત્મા ગાંધી મધર ટેરેસા જવાહરલાલ નેહરુ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ મહાત્મા ગાંધી મધર ટેરેસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા...' આ ગીતના રચયિતા કોણ ? રવિન્દ્રનાથ ટાગોર બહાદુરશાહ ઝફર મોહમ્મદ ઈકબાલ બંકિમ ચન્દ્ર રવિન્દ્રનાથ ટાગોર બહાદુરશાહ ઝફર મોહમ્મદ ઈકબાલ બંકિમ ચન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આમાંથી બિનઝેરી સાપ કયો છે ? કાળોતરો નાગ એકપણ નહીં ખડચિતરો કાળોતરો નાગ એકપણ નહીં ખડચિતરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સાચો સમાનાર્થી શબ્દ આપો : ગરલ સરલ વિષ ગરવો વિરલ સરલ વિષ ગરવો વિરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવ ભારતના દક્ષિણના રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ન હતા ? કે. કે. શાહ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રભુદાસ પટવારી હિતેન્દ્ર દેસાઈ કે. કે. શાહ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રભુદાસ પટવારી હિતેન્દ્ર દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ એક રકમનું પ્રથમ વર્ષનું વ્યાજ રૂ. 80 થાય, તો બીજા વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા થાય ? 86 88 80 84 86 88 80 84 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP