Talati Practice MCQ Part - 9
ભારતનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' મેળવનારમાં ___ નો સમાવેશ થતો નથી.

જવાહરલાલ નેહરુ
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
મધર ટેરેસા
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વાયુમંડળમાં કયા વાયુ સૂર્યના પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે ?

ઓક્સિજન
ઓઝોન
કાર્બન ડાયોક્સાઈડ
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'સાલ્વા જુદુમ' એટલે :

માઓવાદીઓના પ્રતિકાર માટે પશ્ચિમ બંગાળ સરકારે રચેલું જૂથ
ત્રિપુરાનું નકસલવાદી જૂથ
દક્ષિણ આફ્રિકાનું જાણીતું નૃત્ય
નક્સલવાદીઓના પ્રતિકાર માટે છત્તિસગઢ સરકારે રચેલું જૂથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP