Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કઈ બે બાબતો એકબીજા સાથે સુસંગત નથી ?

ઓખાહરણ –કડવું
મહાભારત – પર્વ
કુરાન – આયાત
શ્રીમદ ભાગવત્ - અધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

નિતારીને
ફટકડી નાખીને
ગાળીને
ઉકાળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો -

13(2/3)%
18(3/4)%
23(1/13)%
ઉ૫૨નામાંથી કોઈ નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વસ્તુની છાપેલી કિંમત પર અનુક્રમે 20% અને 10% વળતર મળે છે. જો વસ્તુની છાપેલી કિંમત રૂ. 2,550 હોય તો તેની ખરીદ કિંમત રૂ. ___ થાય.

1,836
1,826
1,735
1,745

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ?

નિહારિકા
ચંદ્રમા
આકાશગંગા
તારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કાઝીરંગા શેના માટે જાણીતું છે ?

ઘુડખર અભયારણ્ય
પક્ષી અભયારણ્ય
હરણ અભયારણ્ય
ગેંડાનું અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP