Talati Practice MCQ Part - 9
ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ડૉ. જીવરાજ મહેતા
રસિકલાલ મહેતા
ડૉ. આંબેડકર
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે.

ગળપણવાળા
ટેસવાળા
સમતોલ
મસાલેદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ?

165 સેન્ટિમીટર
330 સેન્ટિમીટર
220 સેન્ટિમીટર
110 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP