Talati Practice MCQ Part - 9
આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ?

મહર્ષિ ચરક
વરાહ મિહિર
મહર્ષિ સુશ્રુત
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે. જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ?

41/7
36/7
47/7
7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શિવાજી મહારાજના ગુરુ કોણ હતા ?

ચૈતન્ય મહાપ્રભુ
સ્વામિ રામદાસ
એક પણ નહીં
વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP