Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી ક્યું શહેર કોઈ રાજ્યની રાજધાની નથી ? દહેરાદૂન ગંગટોક નૈનીતાલ દીસપુર દહેરાદૂન ગંગટોક નૈનીતાલ દીસપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ : 20% વધશે. 4% ઘટશે. કોઈ ફેરફાર નહીં થાય. 20% ઘટશે. 20% વધશે. 4% ઘટશે. કોઈ ફેરફાર નહીં થાય. 20% ઘટશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી ક્યા રૂઢિપ્રયોગનો અર્થ 'બાતમી મળી જવી' એવો થાય છે ? કાન ઉઘાડવા કાને વાત પહોંચવી કાને ધરવું કાન દેવા કાન ઉઘાડવા કાને વાત પહોંચવી કાને ધરવું કાન દેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' મેળવનારમાં ___ નો સમાવેશ થતો નથી. ડો. એ.પી.જે. અબ્દુલ કલામ મધર ટેરેસા જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ડો. એ.પી.જે. અબ્દુલ કલામ મધર ટેરેસા જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ? મુસ્લિમ જરથોસ્તી ખ્રિસ્તી યહૂદી મુસ્લિમ જરથોસ્તી ખ્રિસ્તી યહૂદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું વૃક્ષ દિવસ-રાત પ્રાણવાયુ છોડે છે ? બાવળ વડ પીપળો લીમડો બાવળ વડ પીપળો લીમડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP