Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ચં. ચી. મહેતા
ક. મા. મુન્શી
ધનસુખલાલ મહેતા
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોલેરા રીસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે ?

દિલ્હી
કલકત્તા
મુંબઈ
બેંગલોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શિવાજી મહારાજના ગુરુ કોણ હતા ?

ચૈતન્ય મહાપ્રભુ
વિવેકાનંદ
એક પણ નહીં
સ્વામિ રામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહારાણા પ્રતાપ કઈ જગ્યાએ જંગ લડયા હતા ?

હલ્દીઘાટી
કુરુક્ષેત્ર
ચેપોક
ગાંધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વસ્તુની છાપેલી કિંમત પર અનુક્રમે 20% અને 10% વળતર મળે છે. જો વસ્તુની છાપેલી કિંમત રૂ. 2,550 હોય તો તેની ખરીદ કિંમત રૂ. ___ થાય.

1,826
1,735
1,836
1,745

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP