ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ? મુખવટો - બાલમુકુંદ દવે મૌન - હરીન્દ્ર દવે છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ મુખવટો - બાલમુકુંદ દવે મૌન - હરીન્દ્ર દવે છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કોની કૃતિ છે ? નારાયણ દેસાઈ નરહરિ પરીખ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ નરહરિ પરીખ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જમીઅલશાની સમાધિ ક્યા આવેલી છે ? જૂનાગઢ બીલખા ઊના કંડોરણા જૂનાગઢ બીલખા ઊના કંડોરણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? મીરાબાઈ દયારામ પાનબાઈ ગંગાસતી મીરાબાઈ દયારામ પાનબાઈ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પંચીકરણ' કૃતિ કયા સાહિત્યકારની છે ? ભાલણા શામળ પ્રેમાનંદ અખો ભાલણા શામળ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? નૃસિંહાવતાર ભૂતનિબંધ મંડળી મળવાથી થતા લાભ જનાવરની જાન નૃસિંહાવતાર ભૂતનિબંધ મંડળી મળવાથી થતા લાભ જનાવરની જાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP