ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ? છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ મૌન - હરીન્દ્ર દવે મુખવટો - બાલમુકુંદ દવે છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ મૌન - હરીન્દ્ર દવે મુખવટો - બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રંગતરંગ, રેતીની રોટલી, ખોટી બે આની - કોની જાણીતી રચના છે ? ઈશ્વર પેટલીકર જ્યોતીન્દ્ર દવે અશોક દવે હરીન્દ્ર દવે ઈશ્વર પેટલીકર જ્યોતીન્દ્ર દવે અશોક દવે હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ભક્તિયુગના સાહિત્યકાર છે ? બાપુ ગાયકવાડ પંડિત સુખલાલજી શ્રીરંગ અવધૂત દાસી જીવણ બાપુ ગાયકવાડ પંડિત સુખલાલજી શ્રીરંગ અવધૂત દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભારેલો અગ્નિ' ના લેખક કોણ ? રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ? અતિજ્ઞાન - આખ્યાન તપાસીએ - ઊર્મિકાવ્ય પ્રશ્ન - સોનેટ જૂનું પિયર - ગરબી અતિજ્ઞાન - આખ્યાન તપાસીએ - ઊર્મિકાવ્ય પ્રશ્ન - સોનેટ જૂનું પિયર - ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોળી રે ભરવાડણ ___' પદના રચયિતા કોણ છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP