ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ? મૌન - હરીન્દ્ર દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મુખવટો - બાલમુકુંદ દવે મૌન - હરીન્દ્ર દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મુખવટો - બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો :a. ચૌલાદેવીb. ઉઘાડી બારીc. આંધળી માંનો કાગળ d. મેના ગુર્જરીi. ગૌરીશંકર જોષીii. ઉમાશંકર જોશીiii. ઇન્દુલાલ ગાંધીiv. રસિકલાલ પરીખ a-i, b-ii, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ? ખંડકાવ્ય ગરબી નવલકથા મહાકાવ્ય ખંડકાવ્ય ગરબી નવલકથા મહાકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." રમેશ પારેખ હરીન્દ્ર દવે સુરેશ દલાલ સુરસિંહજી ગોહિલ - કલાપિ રમેશ પારેખ હરીન્દ્ર દવે સુરેશ દલાલ સુરસિંહજી ગોહિલ - કલાપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હવેલી' એકાંકીના લેખકનું નામ જણાવો. ઉમાશંકર જોશી સુરેશ જોશી મનીશ જોશી ભાલચંદ્ર જોષી ઉમાશંકર જોશી સુરેશ જોશી મનીશ જોશી ભાલચંદ્ર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. ઉમાશંકર જોષી - વાસુકી મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ઉમાશંકર જોષી - વાસુકી મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP