ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ? છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મૌન - હરીન્દ્ર દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ મુખવટો - બાલમુકુંદ દવે છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મૌન - હરીન્દ્ર દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ મુખવટો - બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ? ભીખુ આચાર્ય હીરાલાલ ખત્રી પરીશ્વર શુક્લ ચંદુભાઈ શાહ ભીખુ આચાર્ય હીરાલાલ ખત્રી પરીશ્વર શુક્લ ચંદુભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કોણ જૂદું તરી આવે છે ? આદિ શંકરાચાર્ય મીરાંબાઈ નરસિંહ મહેતા ચૈતન્ય મહાપ્રભુ આદિ શંકરાચાર્ય મીરાંબાઈ નરસિંહ મહેતા ચૈતન્ય મહાપ્રભુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બ્રિટીશ કોમેડી પાત્ર મિ. બીન પરથી પ્રેરણા લઈ કઈ ગુજરાતી ફિલ્મ બની ? ફાંકડો ફિતૂરી વનેચંદનો વરઘોડો ઢોલો મારા મલકનો હું હુંશી હુંશીલાલ ફાંકડો ફિતૂરી વનેચંદનો વરઘોડો ઢોલો મારા મલકનો હું હુંશી હુંશીલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? શ્યામ સાધુ મુકેશ જોષી ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત શ્યામ સાધુ મુકેશ જોષી ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એક જ દે ચિનગારી' કાવ્યના રચિયતા કોણ છે ? હરિહર ભટ્ટ સ્વામી આનંદ બ.ક. ઠાકોર નર્મદ હરિહર ભટ્ટ સ્વામી આનંદ બ.ક. ઠાકોર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP