Talati Practice MCQ Part - 9
'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ?

દશમસ્કંધ
દ્વાશ્રય
પંચીકરણ
કૃષ્ણાવતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"એને વાંચેલું યાદ રહેતું નથી."
ઉપર્યુક્ત વાકયમાં 'વાંચેલું' શું છે ?

સંજ્ઞા
વિશેષણ
સર્વનામ
કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વર્તુળના કોઈપણ બે બિંદુને જોડતો રેખાખંડ એ ___ છે.

સ્તર્શક
ત્રિજ્યા
જીવા
રેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP