Talati Practice MCQ Part - 9
'ભગવદ્ગોમંડળ' શું છે ?

શ્રીમદ્ ભાગવદમાં થયેલી ગાયોની સ્તુતિ
ગાયોની ચારે બાજુ વર્તુળાકારે ભગવાન શ્રીકૃષ્ણ તથા ગોવાળિયાઓએ કરેલું નૃત્ય
ગુજરાતી ભાષાનો વિશ્વકોષ
ગોંડલના મહારાજા ભાગવતસિંહજીની આત્મકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી સૂરજનાં પર્યાયવાચી નામો ક્યાં નથી ?

સવિતા, ભાસ્કર
ભાણ, ભાનુ
રવિ, કિરણ
આદિત્ય, હિરણ્યગર્ભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

ફટકડી નાખીને
નિતારીને
ઉકાળીને
ગાળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP