Talati Practice MCQ Part - 9
'ભગવદ્ગોમંડળ' શું છે ?

શ્રીમદ્ ભાગવદમાં થયેલી ગાયોની સ્તુતિ
ગુજરાતી ભાષાનો વિશ્વકોષ
ગાયોની ચારે બાજુ વર્તુળાકારે ભગવાન શ્રીકૃષ્ણ તથા ગોવાળિયાઓએ કરેલું નૃત્ય
ગોંડલના મહારાજા ભાગવતસિંહજીની આત્મકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
યમરાજ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં છે ?

મુંડક ઉપનિષદ
કંઠ ઉપનિષદ
કેન ઉપનિષદ
છંદોગ્ય ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

20% ઘટશે.
20% વધશે.
4% ઘટશે.
કોઈ ફેરફાર નહીં થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે ?

કાગળ
લાકડું
પ્લાસ્ટિકની કોથળીઓ
ખાવાનો પદાર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP