Talati Practice MCQ Part - 9 'ભગવદ્ગોમંડળ' શું છે ? શ્રીમદ્ ભાગવદમાં થયેલી ગાયોની સ્તુતિ ગાયોની ચારે બાજુ વર્તુળાકારે ભગવાન શ્રીકૃષ્ણ તથા ગોવાળિયાઓએ કરેલું નૃત્ય ગુજરાતી ભાષાનો વિશ્વકોષ ગોંડલના મહારાજા ભાગવતસિંહજીની આત્મકથા શ્રીમદ્ ભાગવદમાં થયેલી ગાયોની સ્તુતિ ગાયોની ચારે બાજુ વર્તુળાકારે ભગવાન શ્રીકૃષ્ણ તથા ગોવાળિયાઓએ કરેલું નૃત્ય ગુજરાતી ભાષાનો વિશ્વકોષ ગોંડલના મહારાજા ભાગવતસિંહજીની આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી સૂરજનાં પર્યાયવાચી નામો ક્યાં નથી ? સવિતા, ભાસ્કર ભાણ, ભાનુ રવિ, કિરણ આદિત્ય, હિરણ્યગર્ભ સવિતા, ભાસ્કર ભાણ, ભાનુ રવિ, કિરણ આદિત્ય, હિરણ્યગર્ભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સોનાની શુદ્ધતા માપવાનો એકમ કયો છે ? ગ્રામ કટર્ઝ ડેસીબલ કેરેટ ગ્રામ કટર્ઝ ડેસીબલ કેરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અસહકાર આંદોલનની શરૂઆત ___ ના રોજ થઈ. 15-08-1921 15-08-1920 01-08-1920 01-08-1921 15-08-1921 15-08-1920 01-08-1920 01-08-1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ? ફટકડી નાખીને નિતારીને ઉકાળીને ગાળીને ફટકડી નાખીને નિતારીને ઉકાળીને ગાળીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું વૃક્ષ દિવસ-રાત પ્રાણવાયુ છોડે છે ? પીપળો બાવળ વડ લીમડો પીપળો બાવળ વડ લીમડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP