Talati Practice MCQ Part - 9
'ભગવદ્ગોમંડળ' શું છે ?

ગાયોની ચારે બાજુ વર્તુળાકારે ભગવાન શ્રીકૃષ્ણ તથા ગોવાળિયાઓએ કરેલું નૃત્ય
શ્રીમદ્ ભાગવદમાં થયેલી ગાયોની સ્તુતિ
ગોંડલના મહારાજા ભાગવતસિંહજીની આત્મકથા
ગુજરાતી ભાષાનો વિશ્વકોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હિન્દી સાહિત્ય જગતમાં 'કલમ કા સિપાહી' તરીકે જાણીતા સાહિત્યકાર નીચેનામાંથી કોણ છે ?

પ્રેમચંદ
હરિવંશ રાય બચ્ચન
મેથિલીશરણ ગુપ્ત
રામધારી સિંહ દિનકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા દિવસે પ્રવાસી ભારતીય દિન મનાવવામાં આવે છે ?

19 મી માર્ચ
19 મી એપ્રિલ
9 મી જાન્યુઆરી
9 મી એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP