Talati Practice MCQ Part - 9
કયા ગુજરાતી સાહિત્યકાર ગુજરાત સરકારમાં માહિતી નિયામક રહી ચુક્યા છે ?

ચન્દ્રકાન્ત બક્ષી
ઝવેરચંદ મેધાણી
ભૂપત વડોદરિયા
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અન્ય સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર સજીવને ___ કહે છે.

ભક્ષક
રક્ષક
વિઘટક
ભક્ષ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ?

મહર્ષિ સુશ્રુત
નાગાર્જુન
મહર્ષિ ચરક
વરાહ મિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આનંદ પોતાની પાસેની કુલ ૨કમનો ⅕ ભાગ અને રૂ. 10,000 રોકડા મોટા પુત્રને આપે છે, 3/10 ભાગ વચલા પુત્રને આપે છે અને બાકીનો ભાગ રૂ. 70,000 નાના પુત્રને આપે છે. આનંદ પાસે કુલ રકમ ___ હશે.

રૂ, 1,60,000
રૂ, 1,50,000
રૂ, 1,80,000
રૂ, 1,40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP