Talati Practice MCQ Part - 9 ઝવેરચંદ મેઘાણી કયા દૈનિકનું તંત્રીપદ સંભાળતા હતા ? સૌરાષ્ટ્ર સમાચાર ફૂલછાબ પ્રવાસી સોરઠ ભૂમિ સૌરાષ્ટ્ર સમાચાર ફૂલછાબ પ્રવાસી સોરઠ ભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ : 20% ઘટશે. કોઈ ફેરફાર નહીં થાય. 20% વધશે. 4% ઘટશે. 20% ઘટશે. કોઈ ફેરફાર નહીં થાય. 20% વધશે. 4% ઘટશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દયારામ-ગરબી, અખો-છપ્પા, તુલસીદાસ-ચોપાઈ અને નરસિંહ મહેતા પદ ગઝલ ઊર્મિકાવ્ય પ્રભાતિયાં પદ ગઝલ ઊર્મિકાવ્ય પ્રભાતિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 B. R. T. S. એટલે શું ? બોમ્બે રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ભારત રેપીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બેઝીક રૂરલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બસ રે પીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બોમ્બે રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ભારત રેપીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બેઝીક રૂરલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બસ રે પીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. ઝાકીર હુસેન ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. ઝાકીર હુસેન ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ડૉ. રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા ખોરાકને "સંપૂર્ણ આહાર" કહે છે ? દૂધ ખીચડી ઈંડા મધ દૂધ ખીચડી ઈંડા મધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP