Talati Practice MCQ Part - 9
ઝવેરચંદ મેઘાણી કયા દૈનિકનું તંત્રીપદ સંભાળતા હતા ?

સૌરાષ્ટ્ર સમાચાર
ફૂલછાબ
પ્રવાસી
સોરઠ ભૂમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

20% ઘટશે.
કોઈ ફેરફાર નહીં થાય.
20% વધશે.
4% ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દયારામ-ગરબી, અખો-છપ્પા, તુલસીદાસ-ચોપાઈ અને નરસિંહ મહેતા

પદ
ગઝલ
ઊર્મિકાવ્ય
પ્રભાતિયાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
B. R. T. S. એટલે શું ?

બોમ્બે રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ
ભારત રેપીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ
બેઝીક રૂરલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ
બસ રે પીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ. ઝાકીર હુસેન
ડૉ. બાબાસાહેબ આંબેડકર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP