ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂર્યોપનિષદ' ના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ પર મુઘલ દરબારની કઈ કળાનો પ્રભાવ પડેલો હતો ? કુચીપુડી છાઉ કથક હલ્લીસક કુચીપુડી છાઉ કથક હલ્લીસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ? કામલક્ષણા શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા વીરલક્ષણા કામલક્ષણા શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા વીરલક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ ? નર્મદ પ્રાણલાલ ડોસા દલપતરામ પ્રાણલાલ મથુરામ નર્મદ પ્રાણલાલ ડોસા દલપતરામ પ્રાણલાલ મથુરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામાયિક પ્રગટ કરે છે ? બુદ્ધિપ્રકાશ નિરીક્ષક અભિયાન પરબ બુદ્ધિપ્રકાશ નિરીક્ષક અભિયાન પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સોનલ' કોની કલ્પનાશક્તિનું પાત્ર છે ? મકરંદ દવે ચિનુ મોદી રમેશ પારેખ રાવજી પટેલ મકરંદ દવે ચિનુ મોદી રમેશ પારેખ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP