ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂર્યોપનિષદ' ના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ તુષાર શુક્લ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ તુષાર શુક્લ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? દર્શક પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી દર્શક પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વર્નાકયુલર સોસાયટી જ્ઞાનપ્રસારક સભા બુદ્ધિવર્ધક સભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વર્નાકયુલર સોસાયટી જ્ઞાનપ્રસારક સભા બુદ્ધિવર્ધક સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિરાટ’ કોનું તખલ્લુસ છે ? જ્યોતિન્દ્ર દવે ઉમાશંકર જોષી ધીરુભાઈ ઠાકર ઝવેરચંદ મેઘાણી જ્યોતિન્દ્ર દવે ઉમાશંકર જોષી ધીરુભાઈ ઠાકર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? રા.વિ.પાઠક ચંદ્રકાન્ત શેઠ ડૉ.ચંદ્રકાન્ત મહેતા વેણીભાઈ પુરોહિત રા.વિ.પાઠક ચંદ્રકાન્ત શેઠ ડૉ.ચંદ્રકાન્ત મહેતા વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? અશોક ચાવડા નગીનદાસ પારેખ નિરંજન ત્રિવેદી મનોહર ત્રિવેદી અશોક ચાવડા નગીનદાસ પારેખ નિરંજન ત્રિવેદી મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP