ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

સુરેશ દલાલ
ઈશ્વર પેટલીકર
રાજેન્દ્ર શાહ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ?

ભાવનગર સ્ટેટના રાજવી
કચ્છ સ્ટેટના રાજવી
વડોદરા સ્ટેટના રાજવી
ગોંડલ સ્ટેટના રાજવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP