Talati Practice MCQ Part - 9
ગુજરાતી પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

વીર કવિ નર્મદ
શાંતિલાલ શાહ
ઈચ્છારામ સુ. દેસાઈ
ફર્દુનજી મર્ઝબાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલ બે સ્થળોની જોડીમાં સૌથી ઓછું અંતર હોય તેવી જોડી કઈ છે ?

ગાંધીનગર – અમદાવાદ
ભરૂચ - અંકલેશ્વર
આણંદ – વડોદરા
ચોરવાડ – વેરાવળ (સોમનાથ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોઈ એક વર્ગમાં સોમવારથી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શનિવારની હાજરી કેટલી ?

31
32
30
26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ?

220 સેન્ટિમીટર
330 સેન્ટિમીટર
110 સેન્ટિમીટર
165 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
યમરાજ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં છે ?

મુંડક ઉપનિષદ
છંદોગ્ય ઉપનિષદ
કંઠ ઉપનિષદ
કેન ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP