ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આત્મકથાના ટુકડામાં કોના જીવનની રસપ્રદ વિગતો જોવા મળે છે ?

ફાધર વાલેસ
ફિલિપ કલાર્ક
દલપત પઢિયાર
ફાર્બસ સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો.

ગીરીશ કર્નાડ
કે. શિવરામ કર્નાથ
એન્ટવ ચેખોવ
કવિ પુટપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ
સાદી કડી, સાદી વાત વિવેક - શામળ
શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ
પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

બળવંત મહેતા
રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા
મહીપતરામ રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP