ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વક્રદર્શી' કોનું તખલ્લુસ છે ? દલપતરામ બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ કનૈયાલાલ મુનશી દલપતરામ બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર પદની રચના કોણે કરી છે ? ભોજા ભગત દાસી જીવણ શામ ધીરો ભગત ભોજા ભગત દાસી જીવણ શામ ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ? ગુણવંત શાહ મકરંદ દવે રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ગુણવંત શાહ મકરંદ દવે રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝમકું, જમના, મનોરદા મુખી પાત્રો કઇ વાર્તામાં આવે છે ? કરણઘેલો વળામણાં માનવીની ભવાઈ મળેલાજીવ કરણઘેલો વળામણાં માનવીની ભવાઈ મળેલાજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ? ડગલું ભર્યું કે ન હઠવું પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? દાસપણું ક્યાં સુધી સહુ ચાલો જીતવા જંગ ડગલું ભર્યું કે ન હઠવું પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? દાસપણું ક્યાં સુધી સહુ ચાલો જીતવા જંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે મન નો ડગે - ગંગાસતી અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે મન નો ડગે - ગંગાસતી અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP