Talati Practice MCQ Part - 9
સરદાર સરોવર યોજના કઈ કઈ નદી ઉ૫૨ આકાર લઈ રહેલ છે ?

નર્મદા
વિશ્વામિત્રી
મહીસાગર
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ?

કૃષ્ણાવતાર
પંચીકરણ
દ્વાશ્રય
દશમસ્કંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે.

મસાલેદાર
ટેસવાળા
ગળપણવાળા
સમતોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વૃક્ષ પોતાનો ખોરાક બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ કરે છે ?

ઓક્સિજન
નાઈટ્રોજન
કાર્બન ડાયોક્સાઈડ
હાઈડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP