ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુપ્રસિદ્ધ 'નાદગમન' કાવ્યના કવિ કોણ છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી આપેલ તમામ ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ? કરમ ફૂટેલા હોવા લુઢકી જવું પગ ભારે થવો માર્ગ કરવો કરમ ફૂટેલા હોવા લુઢકી જવું પગ ભારે થવો માર્ગ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા ભવની ભવાઈ-કેતન મહેતા માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ કાશીનો દીકરો-કાંતિ મડિયા મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા ભવની ભવાઈ-કેતન મહેતા માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ કાશીનો દીકરો-કાંતિ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવરામ ભટ્ટ' કઈ અમર કૃતિનું પાત્ર છે ? માનવીની ભવાઈ મિથ્યાભિમાન કુસુમમાળા મળેલા જીવ માનવીની ભવાઈ મિથ્યાભિમાન કુસુમમાળા મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ? ભિક્ષુ અખંડાનંદ સંત અમરદેવીદાસ પૂ. ડોંગરેજી મહારાજ સંત પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત અમરદેવીદાસ પૂ. ડોંગરેજી મહારાજ સંત પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP