ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુપ્રસિદ્ધ 'નાદગમન' કાવ્યના કવિ કોણ છે ? શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈવેશ શીખવનારને શું કહેવાય છે ? કાંચળિયા પડપારીયો વેશગોર મૂછબંધ કાંચળિયા પડપારીયો વેશગોર મૂછબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન' આ પંકિત કયા કવિની છે ? નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી બ. ક. ઠાકોર નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની આત્મકથા કઇ છે ? ઉજાગરો અસૂર્યલોક સુરત મુજ ઘાયલ ભૂમિ નિર્લેપ ઉજાગરો અસૂર્યલોક સુરત મુજ ઘાયલ ભૂમિ નિર્લેપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ? નર્મદ ગોવર્ધનરામ દલપતરામ નવલરામ નર્મદ ગોવર્ધનરામ દલપતરામ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? નાનાલાલ પ્રેમાનંદ ગિરધર શામળ નાનાલાલ પ્રેમાનંદ ગિરધર શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP