Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કયો એક તારો સપ્તર્ષિના તારાજૂથમાં નથી ?

ધ્રુવ
પુલસ્ત્ય
અત્રિ
વસિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવ ભારતના દક્ષિણના રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ન હતા ?

મહારાજા કૃષ્ણકુમારસિંહજી
કે. કે. શાહ
પ્રભુદાસ પટવારી
હિતેન્દ્ર દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોષી
રાજેન્દ્ર શાહ
કનુ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કમલ પાસે બે સ્કૂટર હતાં. તેણે બંને સ્કૂટર રૂ. 12,000 લેખે વેચ્યાં. એક સ્કૂટર પર 20 ટકા નફો થયો અને બીજા સ્કૂટર ૫૨ 20% લેખે ખોટ ગઈ. બંને સ્કૂટરના વેચાણ પર તેને થયેલ ચોખ્ખો નફો કે ચોખ્ખુ નુકસાન કેટલું ?

રૂ. 2,500 ખોટ
નહીં નફો નહીં નુકસાન
રૂ. 1,000 ખોટ
રૂ. 1,000 નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP