Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કયો એક તારો સપ્તર્ષિના તારાજૂથમાં નથી ?

વસિષ્ઠ
ધ્રુવ
અત્રિ
પુલસ્ત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
A, B અને C ભાગીદારો છે. તેઓના નફા-નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5 : 3 : 2 નું છે. 2007-08 ના વર્ષમાં પેઢીનો ચોખ્ખો નફો રૂ.70,500 થાય છે, તો તેઓના ભાગે અનુક્રમે ___ આવશે.

રૂ. 35,500, રૂ. 21,000 રૂ. 14,000
રૂ. 35,250, રૂ. 21,250 અને રૂ. 14,000
રૂ.35,250, રૂ. 21,150 અને રૂ. 14,100
રૂ. 35,250, રૂ. 21,100 અને રૂ. 14,150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ઈસ્લામ, યહૂદી અને ખ્રિસ્તી આ ત્રણેય ધર્મોનું પવિત્ર શહેર કયુ ?

મદીના
જેરૂસલેમ
જકાર્તા
મક્કા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

ન્હાનાલાલ
કાન્ત
મણિલાલ ન. દ્વિવેદી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP