Talati Practice MCQ Part - 9
વીર સાવરકરને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા ?

લક્ષદીપ
તિહાર
યરવડા
આંદામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અગ્નિજિત માટી (ફાય૨ કલે) ___ જિલ્લામાં મળતી નથી.

કચ્છ
સુરત
સુરેન્દ્રનગર
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વામી દયાનંદ સરસ્વતિનું મુળ ગામ કયું છે ?

મોરબી
પટના
હોશીયારપુર
ટંકારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા હવામાંથી કયા વાયુનો ઉપયોગ કરે છે ?

કાર્બન ડાયોકસાઈડ
ઓક્સિજન
કાર્બન મોનોક્સાઈડ
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP