ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ કાંઠે તરસ' ના લેખક કોણ છે ? દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક હસુ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક હસુ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ? ઝંઝાવાત દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ ગ્રામલક્ષ્મી ઝંઝાવાત દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ ગ્રામલક્ષ્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? કર્ણપુર આશાભીલપુર વેગણપુર ગંગાપુર કર્ણપુર આશાભીલપુર વેગણપુર ગંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ? ઉમાશંકર જોષી - શ્રવણ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બાલાભાઈ દેસાઈ- સેહની બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - શ્રવણ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બાલાભાઈ દેસાઈ- સેહની બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ઉમાશંકર જોષીની નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિને એવોર્ડ મળેલ છે ? નિશીથ મહાપ્રસ્થાન પ્રાચીના અભિજ્ઞાન નિશીથ મહાપ્રસ્થાન પ્રાચીના અભિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? દલપતરામ નર્મદ શામળ પ્રેમાનંદ દલપતરામ નર્મદ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP