ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

ઝંઝાવાત
દિવ્યચક્ષુ
ભારેલો અગ્નિ
ગ્રામલક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ?

ઉમાશંકર જોષી - શ્રવણ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી
બાલાભાઈ દેસાઈ- સેહની
બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

દલપતરામ
નર્મદ
શામળ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP