Talati Practice MCQ Part - 9
અવકાશી પદાર્થોના નિરીક્ષણ માટે વપરાતું સાધન કયું છે ?

માઈક્રોસ્કોપ
ઈલેકટ્રોન માઈક્રોસ્કોપ
ટેલીસ્કોપ
દુરબીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

દેવેન્દ્રનાથ ઘોષ
જે. એ. હિક્કી
એસ. એન. બેનર્જી
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ગો. મા. ત્રિપાઠી
૨. વ. દેસાઈ
રા. વિ. પાઠક
ક. મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP