Talati Practice MCQ Part - 9 અવકાશી પદાર્થોના નિરીક્ષણ માટે વપરાતું સાધન કયું છે ? ઈલેકટ્રોન માઈક્રોસ્કોપ ટેલીસ્કોપ માઈક્રોસ્કોપ દુરબીન ઈલેકટ્રોન માઈક્રોસ્કોપ ટેલીસ્કોપ માઈક્રોસ્કોપ દુરબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ડૉ. ઝાકીર હુસેન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ડૉ. ઝાકીર હુસેન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં પારસીઓ ક્યા બંદરે ઉતર્યા હતા ? સંજાણ વેરાવળ દમણ પોરબંદર સંજાણ વેરાવળ દમણ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ મીંચાઈ જવી ઝોકા આવવા ઊંઘી જવું મરણ થવું ઊંધ આવવી ઝોકા આવવા ઊંઘી જવું મરણ થવું ઊંધ આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રાચીન ગુર્જર રાજનું પ્રથમ પાટનગર કયાં હતું ? સુરત પાટણ ચાંપાનેર અમદાવાદ સુરત પાટણ ચાંપાનેર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય. 22½% 26% 25% 23½% 22½% 26% 25% 23½% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP