Talati Practice MCQ Part - 9
કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ?

બ્રોમીન
પોટેશિયમ
સલ્ફર
ક્લોરિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ખનિજ તેલના કુદરતી વાયુમાં મુખ્ય ઘટક તરીકે શું હોય છે ?

નાઈટ્રોજન
એમોનિયા
મીથેન
ઈથેઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં સૂર્યમંદિર કયાં આવેલું છે ?

સૂરજ (તા.:કડી)
સિદ્ધપુર
મોઢેરા
અંબાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'Wings of Fire' ના લેખક કોણ છે ?

આર. કે. નારાયણ
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
વિલિયમ શેકસપિયર
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવાન બુદ્ધનું મૂળ નામ શું હતું ?

સોમેશ્વર
કપિલદેવ
સિદ્ધાર્થ
સિદ્ધરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP