Talati Practice MCQ Part - 9
કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ?

બ્રોમીન
સલ્ફર
ક્લોરિન
પોટેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

વિનાયક સાવરકર
પંડિત મદનમોહન માલવિયા
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
NREGA એટલે શું ?

નોન રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ
નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ
નેશનલ રૂરલ ઈમરજન્સી ગેરંટી એક્ટ
નોન રેસિડેન્સીઅલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અથાણાં' બનાવવા માટે સામાન્ય રીતે કઈ કેરીનો ઉપયોગ થાય છે ?

હાફુસ
કેસર
રાજાપુરી
તોતાપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા વૃક્ષનો ઉપયોગ કાગળ બનાવવા માટે થાય છે ?

આંબા
આમળો
ગાંડા બાવળ
નિલગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP