Talati Practice MCQ Part - 9
કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ?

પોટેશિયમ
બ્રોમીન
ક્લોરિન
સલ્ફર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાત્મા ગાંધીના સહયોગી કોણ ?

ડો. ભગવાનદાસ
સ્ટીવન કપુર
ડો. હોમીભાભા
જમનાલાલ બજાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

ઈકબાલ
બંકિમચંદ્ર
ઝવેરચંદ મેઘાણી
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP