ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શાર્દૂલવિક્રીડિત છંદ અંગે નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે ?

અક્ષરમેળ છંદ
અક્ષરસંખ્યા : 19
યતિ : 12મા અક્ષર
મસજસતતગાગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મંદાકાન્તા છંદની પંકિત શોધીને લખો

કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો
સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી
છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી
કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP