Talati Practice MCQ Part - 9
શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
અમરેલી
પાલીતાણા
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પરણેલી સ્ત્રી જેનો પતિ જીવિત હોય તેને શું કહે છે ?

સાવિત્રી
સૌભાગ્યવતી
સતી
કુંવારીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

એસ. એન. બેનર્જી
દાદાભાઈ નવરોજી
જે. એ. હિક્કી
દેવેન્દ્રનાથ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કઈ બે બાબતો એકબીજા સાથે સુસંગત નથી ?

ઓખાહરણ –કડવું
શ્રીમદ ભાગવત્ - અધ્યાય
કુરાન – આયાત
મહાભારત – પર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP