Talati Practice MCQ Part - 9 શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ? સુરેન્દ્રનગર પાલીતાણા જૂનાગઢ અમરેલી સુરેન્દ્રનગર પાલીતાણા જૂનાગઢ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી ક્યો શબ્દ 'સાપુતારા' સાથે સંબંધ ધરાવતો નથી ? અરવલ્લીની ગિરિમાળાનો ભાગ સહ્યાદ્રીની ગિરિમાળા ડાંગ જિલ્લાનો ભાગ બોટિંગની સગવડ અરવલ્લીની ગિરિમાળાનો ભાગ સહ્યાદ્રીની ગિરિમાળા ડાંગ જિલ્લાનો ભાગ બોટિંગની સગવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો : "ઝેર તો પીધાં જાણી જાણી" શ્રી મનુભાઈ પંચોળી લિખિત ___ છે. નિબંધ નવલકથા નાટક ટુંકીવાર્તા નિબંધ નવલકથા નાટક ટુંકીવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'મૂછાળી મા’નું બિરુદ મેળવનાર બાળકેળવણીકારનું નામ શું છે ? નાનાભાઈ ભટ્ટ મૂળશંકર ભટ્ટ હરભાઈ ત્રિવેદી ગિજુભાઈ બધેકા નાનાભાઈ ભટ્ટ મૂળશંકર ભટ્ટ હરભાઈ ત્રિવેદી ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં શ્રીકૃષ્ણએ કઈ નગરી વસાવી હતી ? વૃંદાવન દ્વારકા મથુરા ગોકુળ વૃંદાવન દ્વારકા મથુરા ગોકુળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ? વાલ્મીકિ તુલસીદાસ વેદવ્યાસ કાલીદાસ વાલ્મીકિ તુલસીદાસ વેદવ્યાસ કાલીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP