Talati Practice MCQ Part - 9
70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ?

165 સેન્ટિમીટર
220 સેન્ટિમીટર
110 સેન્ટિમીટર
330 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

વિનાયક સાવરકર
પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર
પંડિત મદનમોહન માલવિયા
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિને કોણે વેગ આપ્યો ?

પુરાણી બંધુઓ
ક્ષત્રિય બંધુઓ
શેઠ બંધુઓ
વોરા બંધુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું સાંકેતિક પ્રતીક કયું હતું ?

જલતી મશાલ
રોટી અને કમળ
ઢાલ અને તલવાર
તીર અને કામઠું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP