Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

બૃહસ્પતિ
વેદવ્યાસ
વસિષ્ઠ
નારદ મુનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા ઝેરી વાયુનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો હતો ?

નાઈટ્રોજન
આર્ગન
ક્લોરિન
ઓક્સિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનનું વડું મથક ક્યાં આવેલું છે ?

મુંબઈ
અમદાવાદ
દિલ્હી
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

ગાળીને
ફટકડી નાખીને
ઉકાળીને
નિતારીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્લાસમોડીયમ પ્રજીવ રૂધિરના કયા કોષમાં જોવા મળે છે ?

શ્વેત રક્તકણ
એક પણ નહીં
લાલ રક્તકણ
લિમ્ફોસાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP