Talati Practice MCQ Part - 9
સ્વામી દયાનંદ સરસ્વતી નીચેના પૈકી શાના સ્થાપક હતા ?

આર્ય સમાજ
વિધા સમાજ
બ્રહમોસમાજ
પ્રાર્થના સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં સહુથી વધુ સિંચાઈ થતી હોય તેવું રાજ્ય ___ છે.

ગુજરાત
પંજાબ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વાયુમંડળમાં કયા વાયુ સૂર્યના પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે ?

કાર્બન ડાયોક્સાઈડ
નાઈટ્રોજન
ઓઝોન
ઓક્સિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભોપાલ ગેસ દુર્ધટના માટે કયો ઝેરી વાયુ કારણભૂત હતો ?

મિથેન
એમોનિયા
મિથાઈલ આઈસોસાઈનાઈડ
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલ બે સ્થળોની જોડીમાં સૌથી ઓછું અંતર હોય તેવી જોડી કઈ છે ?

ચોરવાડ – વેરાવળ (સોમનાથ)
ભરૂચ - અંકલેશ્વર
આણંદ – વડોદરા
ગાંધીનગર – અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP