Talati Practice MCQ Part - 9 સ્વામી દયાનંદ સરસ્વતી નીચેના પૈકી શાના સ્થાપક હતા ? આર્ય સમાજ વિધા સમાજ બ્રહમોસમાજ પ્રાર્થના સમાજ આર્ય સમાજ વિધા સમાજ બ્રહમોસમાજ પ્રાર્થના સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં સહુથી વધુ સિંચાઈ થતી હોય તેવું રાજ્ય ___ છે. ગુજરાત પંજાબ કર્ણાટક તમિલનાડુ ગુજરાત પંજાબ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વાયુમંડળમાં કયા વાયુ સૂર્યના પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે ? કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન ઓઝોન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન ઓઝોન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભોપાલ ગેસ દુર્ધટના માટે કયો ઝેરી વાયુ કારણભૂત હતો ? મિથેન એમોનિયા મિથાઈલ આઈસોસાઈનાઈડ કાર્બન મોનોક્સાઈડ મિથેન એમોનિયા મિથાઈલ આઈસોસાઈનાઈડ કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Fill in the blank :He offered daughter prize ___ she might work hard. so such that so that in order to so such that so that in order to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચે દર્શાવેલ બે સ્થળોની જોડીમાં સૌથી ઓછું અંતર હોય તેવી જોડી કઈ છે ? ચોરવાડ – વેરાવળ (સોમનાથ) ભરૂચ - અંકલેશ્વર આણંદ – વડોદરા ગાંધીનગર – અમદાવાદ ચોરવાડ – વેરાવળ (સોમનાથ) ભરૂચ - અંકલેશ્વર આણંદ – વડોદરા ગાંધીનગર – અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP