Talati Practice MCQ Part - 9
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ?

શેષ
કાન્ત
કલાપી
દ્વિરેફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લવ-કુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા ?

માતંગ
વસિષ્ઠ
વિશ્વામિત્ર
વાલ્મીકિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા ?

પીપાવાવ
સંજાણ
ઘોઘા
કંડલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અગ્નિજિત માટી (ફાય૨ કલે) ___ જિલ્લામાં મળતી નથી.

પાટણ
કચ્છ
સુરેન્દ્રનગર
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP