Talati Practice MCQ Part - 9
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ?

દ્વિરેફ
કલાપી
કાન્ત
શેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે.

મસાલેદાર
ટેસવાળા
સમતોલ
ગળપણવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું વડું મથક ક્યા સંયુક્ત સ્થાને આવેલ છે ?

ગાંધીનગર-વડોદરા
ગાંધીનગર-મહેસાણા
ગાંધીનગર–અમદાવાદ
ગાંધીનગર-ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'Demography' શબ્દ શાને સંબંધિત છે ?

ભૌગોલિક વિસ્તારમાં લોકશાહીનો વિકાસ
ગ્રાફ (આલેખ) દ્વારા નિદર્શન (Demonstration) કરવાની પદ્ધતિ
પ્રદેશની વસ્તી અને વસ્તીની ઘનતા
પ્રદેશની ભૂમિની ફળદ્રુપતા, ભૂપૃષ્ઠ વગેરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો : "ઝેર તો પીધાં જાણી જાણી" શ્રી મનુભાઈ પંચોળી લિખિત ___ છે.

નિબંધ
નવલકથા
નાટક
ટુંકીવાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરબારી ગવૈયા તાનસેનનો તાપ કયા સંગીતજ્ઞ દ્વારા શાંત કરવામાં આવેલ ?

પંડિત જસરાજજી
બૈજુ બાવરા
પંડિત ઓમકારનાથ
તાનારીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP