Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કઈ પરોપવજીવી વનસ્પતિ છે ? કૈહા લીલ અમરવેલ સાઈકસ કૈહા લીલ અમરવેલ સાઈકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું વૃક્ષ દિવસ-રાત પ્રાણવાયુ છોડે છે ? લીમડો પીપળો વડ બાવળ લીમડો પીપળો વડ બાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી હિમાલય પર્વતનું શિખર કયું નથી ? ગંગા પર્વત માઉન્ટ એવરેસ્ટ ગુરૂશિખર કાંચન જંઘા ગંગા પર્વત માઉન્ટ એવરેસ્ટ ગુરૂશિખર કાંચન જંઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ઉશન્સ' તખલ્લુસ ધરાવનાર લેખક એટલે – મનુભાઈપંચોળી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી નટવરલાલ પંડયા ઝીણાભાઈ દેસાઈ મનુભાઈપંચોળી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી નટવરલાલ પંડયા ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) શું કાર્ય કરે છે ? આપેલ બંને પ્રેસની આઝાદીની જાળવણી અખબારોની ગુણવત્તાનું નિયંત્રણ એક પણ નહીં આપેલ બંને પ્રેસની આઝાદીની જાળવણી અખબારોની ગુણવત્તાનું નિયંત્રણ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ? વેદવ્યાસ તુલસીદાસ વાલ્મીકિ કાલીદાસ વેદવ્યાસ તુલસીદાસ વાલ્મીકિ કાલીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP