Talati Practice MCQ Part - 9
લોકશાહી માટે પાયાની સંસ્થા કઈ ગણવામાં આવે છે ?

રાજ્યસભા
ગ્રામ પંચાયત
રાષ્ટ્રપતિ ભવન
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

22½%
25%
26%
23½%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"મધુર નમણા ચહેરાઓનો ભવોભવનો ઋણી.”
પંક્તિમાં પ્રયોજાયેલા છંદનું નામ દર્શાવો. -

શિખરિણી
મંદાક્રાન્તા
પૃથ્વી
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

બાલાશંકર કંથારિયા
કાન્ત
ન્હાનાલાલ
મણિલાલ ન. દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP