Talati Practice MCQ Part - 9
સજીવોમાં લક્ષણો વારસાગત ઉતરવાની ક્રિયાને ___ કહે છે.

સ્થળાંતર
ફલનક્રિયા
ઉત્ક્રાંતિ
અનુવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા ત્રિકોણમાં એક ખૂણો 90°નો હોય છે ?

એક પણ નહીં
કાટકોણ
ગુરુકોણ
સમદ્વિબાજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...' આ પદના કવિ કોણ હતા ?

નરસિંહ મહેતા
પ્રેમાનંદ
દયારામ
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP