Talati Practice MCQ Part - 9
'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ?

ઉતાવળે આંબા ન પાકે
વિના સહકાર નહિ ઉદ્ધાર
ધીરજનાં ફળ મીઠાં
ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે પૈકી કયા જિલ્લાને સમુદ્રકાંઠો નથી ?

સુરેન્દ્રનગર
જામનગર
અમરેલી
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP