Talati Practice MCQ Part - 9
રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ?

આકાશગંગા
ચંદ્રમા
તારા
નિહારિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોઈ એક વર્ગમાં સોમવારથી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શનિવારની હાજરી કેટલી ?

32
31
30
26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ?

ધર્મગ્રંથ
શબ્દકોષ
નવલકથા
ભગવદ્ ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP