Talati Practice MCQ Part - 9
રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ?

તારા
આકાશગંગા
નિહારિકા
ચંદ્રમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ક્યું છે ?

ગીરનાર
માથેરાન
સાપુતારા
માઉન્ટ આબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

મીરાંબાઈ
અખો
નરસિંહ મહેતા
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીસીઆર (PCR) ની શોધ કોણે કરી ?

ગ્રિફિથ
જે. ડી. વોટસન
કેરી મૂલીસ
આર્થર કોનબર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP