Talati Practice MCQ Part - 9 રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ? ચંદ્રમા આકાશગંગા તારા નિહારિકા ચંદ્રમા આકાશગંગા તારા નિહારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ક્યું છે ? માઉન્ટ આબુ ગીરનાર સાપુતારા માથેરાન માઉન્ટ આબુ ગીરનાર સાપુતારા માથેરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'મધ' કોનું મનભાવતું ભોજન છે ? મધમાખી રીંછ વાનર સિંહ મધમાખી રીંછ વાનર સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ? વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે વનસ્પતિમાં જીવ છે. પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે વનસ્પતિમાં જીવ છે. પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ? કોયલ બતક મોર હંસ કોયલ બતક મોર હંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ? યહૂદી ખ્રિસ્તી જરથોસ્તી મુસ્લિમ યહૂદી ખ્રિસ્તી જરથોસ્તી મુસ્લિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP