Talati Practice MCQ Part - 9
રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ?

ચંદ્રમા
આકાશગંગા
તારા
નિહારિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ક્યું છે ?

માઉન્ટ આબુ
ગીરનાર
સાપુતારા
માથેરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ?

વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે
રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે
વનસ્પતિમાં જીવ છે.
પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ?

યહૂદી
ખ્રિસ્તી
જરથોસ્તી
મુસ્લિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP