Talati Practice MCQ Part - 9
રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ?

તારા
ચંદ્રમા
નિહારિકા
આકાશગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ડાયાબિટીસના દર્દીને કયું ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે ?

સફરજન
આમળાં
કેરી
જાંબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક યંત્રને 200 રમકડાં તૈયાર કરતા 4 (ચાર) કલાક લાગે છે તો તેના કામનો દર ___ કહેવાય.

5/6 કામ/મિનિટ
1/4 કામ/કલાક
1/3 કામ/કલાક
1/2 કામ/કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા ગુજરાતી સાહિત્યકાર ગુજરાત સરકારમાં માહિતી નિયામક રહી ચુક્યા છે ?

ભૂપત વડોદરિયા
ઝવેરચંદ મેધાણી
ચન્દ્રકાન્ત બક્ષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
12 રાશિઓ પૈકી નીચેમાંથી ___ નો રશિમાં સમાવેશ થતો નથી.

મીન
મિથુન
કન્યા
રોહિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP