Talati Practice MCQ Part - 9
જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે ?

ખાવાનો પદાર્થ
કાગળ
લાકડું
પ્લાસ્ટિકની કોથળીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

એસ. એન. બેનર્જી
જે. એ. હિક્કી
દેવેન્દ્રનાથ ઘોષ
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ નથી.

અહિંસા
બંધુતા
સમાનતા
સ્વતંત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP