Talati Practice MCQ Part - 9
જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે ?

કાગળ
પ્લાસ્ટિકની કોથળીઓ
ખાવાનો પદાર્થ
લાકડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ?

ખાદ્યતેલ
ડીઝલ
ખાતર
ઔષધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા ગુજરાતી સાહિત્યકાર ગુજરાત સરકારમાં માહિતી નિયામક રહી ચુક્યા છે ?

ભૂપત વડોદરિયા
પન્નાલાલ પટેલ
ચન્દ્રકાન્ત બક્ષી
ઝવેરચંદ મેધાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP