Talati Practice MCQ Part - 9
જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે ?

કાગળ
પ્લાસ્ટિકની કોથળીઓ
લાકડું
ખાવાનો પદાર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

ચિનુ મોદી
અમૃત ઘાયલ
રાજેન્દ્ર શાહ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ?

ખ્રિસ્તી
મુસ્લિમ
જરથોસ્તી
યહૂદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP