Talati Practice MCQ Part - 9
સમુદ્રકિનારાની ખારાશવાળી જમીનમાં કયા વૃક્ષ સારી રીતે વિકાસ પામે છે ?

નાળિયેરી
શરૂ
પીલુ
ખજુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ
એક પણ નહીં
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા દિવસે પ્રવાસી ભારતીય દિન મનાવવામાં આવે છે ?

9 મી જાન્યુઆરી
9 મી એપ્રિલ
19 મી માર્ચ
19 મી એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ડાયાબિટીસના દર્દીને કયું ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે ?

કેરી
સફરજન
જાંબુ
આમળાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP