Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

ગાંધીજી
નરસિંહ મહેતા
મીરાંબાઈ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનું ગિરીમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે ?

અરવલ્લી
સાતપુડા
સહ્યાદ્રી
વિધ્યાચળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વર્તુળના કોઈપણ બે બિંદુને જોડતો રેખાખંડ એ ___ છે.

સ્તર્શક
ત્રિજ્યા
રેખા
જીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP